Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પરપ્રાંતીયો પર હુમલાને પગલે અમદાવાદમાં ગોઠવાયો બંદોબસ્ત

સાણંદ અને ચાંગોદર જીઆઈડીસીમાં SRPની ટુકડીઓતૈનાત

અમદાવાદ :પરપ્રાંતિયો પર રાજ્યમાં થઈ રહેલા હુમલાની ઘટનાઓને પગલે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 આ  ઉપરાંત અમદાવાદની નજીકમાં ચાંગોદર જીઆઈડીસી અને સાણંદ મુખ્ય ઔદ્યોગિક મથકો છે. આથી, પોલીસે સાણંદ અને ચાંગોદર જીઆઈડીસીમાં SRPની ટુકડીઓ અને પોલીસની કુમક ઉતારવામાં આવી છે. 

(8:14 pm IST)