Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હાર્દિક પટેલના રૂમમાં એસ,પી,સ્વામીની આગેવાનીમાં મંત્રોનું પઠન

એસજીવીપી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચાર કરાયા

 

અમદાવાદ ;પાસના સંયોજક હાર્દિક પટેલના રૂમમાં એસ.પી.સ્વામીની આગેવાનીમાં મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું. એસજીવીપી ગુરુકૂળના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

   પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યારબાદ સોલા સિવિલથી એસજી હાઇવે ઉપર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાર્દિકે પાણી પીધું છે પરંતુ હાર્દિકના ઉપવાસ ચાલું હોવાનું પાસ દ્વારા કહેવામાં આવ્યું હતું.

(11:39 pm IST)