Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હાર્દિકના સ્વાસ્થ્ય માટે નસવાડીમાં એનએસયુઆઇ દ્વારા દરગાહમાં ચાદર ચડાવી દુઆ માંગી

 

અમદાવાદ ;પાસના સંયોજક અને ઉપવાસી હાર્દીક પટેલનું સ્વાસ્થ્ય વહેલી તકે સુધરી જાય તેમાટે નસવાડી એનએસયુઆઈના કાર્યકરો દ્વારા નસવાડી સ્થિત હઝરત ચાંદશાહવલીની દરગાહ પર ચાદર  ચઠાવવા સાથે હાર્દીક પટેલ વહેલી તકે સારો થઈ જાય તેવી દુવા માગવામાં આવી હતી.

(10:23 pm IST)