Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા વિગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને વિશ્વબંધુત્વનો પ્રચાર અને પ્રસાર કરી શ્રી સ્વામીનારાયણ મંદિર મણિનગર ખાતે પરત ફરતા તેઓશ્રીનું ભવ્ય સ્વાગત સામૈયુ સ્કોટીશ બને તેમજ હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાના દ્વારા કેરળમાં પુર રાહતમાં જાનના જોખમે જે જે નવયુવાનોએ સાફ સૂફી વિગેરેની સેવા બજાવી રહ્યા છે તેવા નવયુવાનોની સેવાને પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે બિરદાવી હતી.

(12:40 pm IST)