Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડોદરામાં ખાનગી કંપનીના કર્મચારીનો આપઘાત :કંપનીએ છુટા કરતા પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ

વડોદરામાં ખાનગી કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી છે. કંપનીમાંથી કર્મચારીને છુટા કરતા આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. દહેજ સ્થિત કંપનીમાં કોન્ટ્ર્કટ બદલાતા 20 લોકોને કંપનીએ છુટા કર્યા હતા. આપઘાત કરેલા કર્મચારીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે એસએજી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે

(1:27 pm IST)