Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકરનો કોરોના પોઝીટીવ રિપોર્ટ

કોરોના રિપોર્ટ પોઝિટિવ તેમને U N મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરત : કોરોના ની ઝપેટ માં હવે રાજકીય નેતાઓ આવી રહ્યા છે અને હવે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ તેમને U N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગતરોજ તેઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા જેનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ઉપરાંત અન્ય નેતાઓ માં ગઈકાલે સુરત ના વાવના કોંગી અને કામરેજના ભાજપના ધારાસભ્યને કોરોના રિપોર્ટ આવ્યો હતો

(12:11 pm IST)