Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભરૂચમાં કોંગ્રેસના ૨૦ કાર્યકરોના રાજીનામાંથી રાજકીય ગરમાવો

ભરૂચઃ ભરૂચમાં કોંગ્રેસના ૨૦ કાર્યકરોઅે રાજીનામા આપતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

મોબ લિચિંગ વિરોધી રેલી રદ્દ થયા બાદ તથા રથયાત્રામાં થયેલ પથ્થરમારા બાબતે કોંગ્રેસના કાર્યકરોઅે રાજીનામા ધરી દીધા હતા.

આ અંગે કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાઅે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિરોધી કોઇપણ નિવેદન કરશે તો કાર્યકરોને ૧ વર્ષ માટે સસ્‍પેન્ડ કરવા આદેશ કર્યો છે.

(5:28 pm IST)