Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વડોદરા વિશ્વ પર્યાવરણદીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રીવેદી અને સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીના હસ્તે વૃક્ષારોપણ

વડોદરા સુરસાગર હઠીલા હનુમાનજી મંદિર પાસે વૃક્ષ ઉછેર સાથે પર્યાવરણ પ્રકૃતિ અને જાગૃતિ આપતો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીનું મનનીય વકતવ્ય વૃક્ષા રોપણ નહિ વૃક્ષ ઉછેર અભિયાન ની શીખ આપતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી અને ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની અધ્યક્ષતા માં વડોદરા ના સુરસાગર કાંઠે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરના સાનિધ્ય માં પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી માટે વૃક્ષ ઉછેરની સામુહિક પ્રતિજ્ઞા સાથે પ્રતિબદ્ઘતા વ્યકત કરતા શહેરીજનો પર્યાવરણ પ્રકૃતિ અંગે સુંદર સમજ અપાય હતી.

(11:51 am IST)