Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઇપણ સરકારી -અર્ધસરકારી અધિકારી-કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લા બહાર જઇ શકશે નહીં

નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે જિલ્લાની બહાર અવરજવર પર કેટલાક નિયંત્રણો લદાયા છે જે મુજબ  નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઇપણ સરકારી /અર્ધસરકારી અધિકારી/કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઇ શકશે નહીં નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે અપડાઉન (અવરજવર) કરી શકશે નહીં

 

(8:03 pm IST)