Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કાળા બજારીયાઓ સામે કડક પગલા લેવાશેઃ જયેશભાઈ રાદડીયા

રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયાએ વિડીયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વાત કરતાં કહ્યું કે કાળા બજારીયાઓ સામે કડકમાં કડક પગલાઓ લેવામાં આવશેઃ હાલમાં અનાજનું વિતરણ ચાલુ જ છેઃ NFSC કાર્ડ ધારકોને પણ અનાજ આપવામાં આવશે

 

(3:39 pm IST)