Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોના ગાંડોતૂર બન્યો:અમદાવાદમાં વિસ્ફોટક 2567 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 5677 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 1359 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 10.128 થયો :કુલ 8.22.900 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3.07.013 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 2467 કેસ,સુરતમાં 1661 કેસ,વડોદરામાં 308 કેસ,રાજકોટમાં 257 કેસ, વલસાડમાં 116 કેસ, આણંદમાં 87 કેસ, ગાંધીનગરમાં 81 કેસ, ભાવનગરમાં 75 કેસ, જામનગરમાં 73 કેસ, ખેડામાં 64 કેસ, કચ્છમાં 63 કેસ,ભરૂચ અને મહેસાણામાં 41-41 કેસ, જૂનાગઢમાં 40 કેસ, મોરબી અને નવસારીમાં 26-26 કેસ, દાહોદમાં 21 કેસ, અમરેલીમાં 19 કેસ, બનાસકાંઠા અને મહીસાગરમાં 14-14 કેસ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ,અને સુરેન્દ્રનગરમાં 13-13 કેસ, ગીર સોમનાથમાં 9 કેસ, અરવલ્લી અને સાબરકાંઠામાં 8-8 કેસ છોટા ઉદેપુર અને તાપીમાં 5-5 કેસ, ડાંગ અને પોરબંદરમાં 3-3 કેસ, પાટણમાં 2 નોંધાયા :હાલમાં 22.901 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 5677 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 1359 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 5677 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 1359 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.22.900 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.128 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 96.14  ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.07.013 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.30.25.350 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 22.901 એક્ટિવ કેસ છે, જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર અને 22.876 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,22.900  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું  નથી ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.128 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 5677 કેસમાં અમદાવાદમાં 2467 કેસ,સુરતમાં 1661 કેસ,વડોદરામાં 308 કેસ,રાજકોટમાં 257 કેસ, વલસાડમાં 116 કેસ, આણંદમાં 87 કેસ, ગાંધીનગરમાં 81 કેસ, ભાવનગરમાં 75 કેસ, જામનગરમાં 73 કેસ, ખેડામાં 64 કેસ, કચ્છમાં 63 કેસ,ભરૂચ અને મહેસાણામાં 41-41 કેસ, જૂનાગઢમાં 40 કેસ, મોરબી અને નવસારીમાં 26-26 કેસ, દાહોદમાં 21 કેસ, અમરેલીમાં 19 કેસ, બનાસકાંઠા અને મહીસાગરમાં 14-14 કેસ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ,અને સુરેન્દ્રનગરમાં 13-13 કેસ, ગીર સોમનાથમાં 9 કેસ, અરવલ્લી અને સાબરકાંઠામાં 8-8 કેસ છોટા ઉદેપુર અને તાપીમાં 5-5 કેસ, ડાંગ અને પોરબંદરમાં 3-3 કેસ, પાટણમાં 2 નોંધાયા છે

 

(7:45 pm IST)