Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

નાણા વિભાગનાં અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોષી

રાજકોટ, તા., ૭: રાજયના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલની બદલી થતા તેમના સ્થાને ઉર્જા પેટ્રો કેમીકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી પંકજ જોષીની નિમણુંક કરવામાં આવી છે. તેઓ ૧૯૮૯ બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ગઇકાલે જ તેમને અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી મળી હતી. આજે નાણા વિભાગના સર્વોચ્ચ વહીવટી વડા તરીકે તેમને મુકવામાં આવ્યા છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં મયુનીસીપલ  કમિશનર તરીકે રહી ચુકયા છે. (મો.નં. ૯૯૭૮૪૦પ૯૬૧) ગાંધીનગર.

(3:44 pm IST)