Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગ્લુકોઝની બોટલ લગાવી છે પરંતુ અન્ન-જળનો ત્યાગ ચાલુ છે ;હાર્દિક પટેલનું ટ્વીટ

 

અમદાવાદ ;પાસના સંયોજક હાર્દિક પટેલને  હોસ્પિટલમાં ખસેડાયા બાદ ICU વોર્ડમાં સારવાર દરમિયાન એક ટ્વીટ લોકોને જણાવવા કર્યું છે. હાર્દિકે કહ્યું કે મને ગ્લુકોઝની બોટલ લગાવી દેવાઈ છે. પણ મારી પ્રતિજ્ઞા અને ઉપવાસ સાથે અન્ન-જળનો ત્યાગ હજુ મે કરી રાખ્યો છે.

 જો કે હવે તેને SGVP હોસ્પિટલમાં ખસેડી દેવાયો છે. ત્યારે આગામી કાર્યક્રમ જાણવા લોકો પણ તત્પર છે.

(10:48 pm IST)