Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શ્રી સ્વામીનારાયણ મંદિર, વાઘજીપુરમાં ચાતુર્માસ-શ્રાવણ માસ પર્વે કથાના શ્રવણાતુર ભક્તોનો મહેરામણ ઉમટ્યો

પૂર્વ ગુજરાતના પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા વાઘજીપુર શ્રી સ્વામીનારાયણ મંદિરે ચાતુર્માસના પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સ્વામીનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુકતજીવન સ્વામીબાપા વિરચિત સંસ્કૃત મહાગ્રંથ શ્રી સ્વામીનારાયણબાપા ચારિત્રામૃત.

(12:41 pm IST)