Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સરકારે કોઈ સંવાદ ન સાધતાં હાર્દિકે ફરીથી જળ ત્યાગ કર્યો

 

અમદાવાદ :ચોવીસ કલાકમાં સરકાર કોઈ વાટાઘાટ નહીં કરે તો હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે ચોવીસ કલાક પૂરા થયાં બાદ પણ સરકારે કોઈ સંવાદ સાધતાં હાર્દિકે ફરીથી જળ ત્યાગ કર્યો છે.

  પાસ કન્વીનર મનોજ પનારાએ સરકાર પર ગંભીર આરોપો મુકતા કહ્યું કે સરકાર આંદોલનકારીઓ પર રાજદ્રોહના કેસનો કારસો રચી રહી છે. એટલું નહીં હાર્દિકને જબદજસ્તીથી હોસ્પિટલમાં દાખલ કરીને તેના આરોગ્ય સાથે ચેડા કરવાનું કાવતરૂ કરી રહી છે.

(12:37 am IST)