Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદના વિરાટનગર વોર્ડમાં રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ પ્રદુષણ ફેલાવવામાં આવતા સ્થાનિક લોકો ત્રસ્ત

અમદાવાદ: શહેરના વિરાટનગર વોર્ડમાં આવેલી જીઆઈડીસીની ફેકટરીઓપૈકી અમુક ફેકટરી દ્વારા રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ પ્રદૂષણ ફેલાવવામાં આવતુ હોવાથી સ્થાનિક રહીશો ત્રસ્ત બની ગયા છે.આ વિસ્તાર ઉપરાંત ઓઢવ વિસ્તાર સુધી આ પ્રકારે ફેલાવવામાં આવતા પ્રદૂષણની અસરથી લોકોના જાહેર આરોગ્ય ઉપર અસરો જોવા મળી રહી છે.સ્થાનિક રહીશો દ્વારા આ પ્રમાણે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

 

(4:53 pm IST)