Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વડોદરાના સયાજીગંજમાં 50 વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં રહેતા ૫૦ વર્ષના આધેડે ગતરાત્રે ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરશુરામ ભઠ્ઠામાં ભાથુજીનગરમાં રહેતા મનોજ ચંદુભાઇ ચૌધરી ..૫૦, છુટક મજુરી કામ કરે છેમનોજ ચૌધરી અને તેમના ભાઇનુ પણ મકાન પરશુરામ ભઠ્ઠામાં છે. તેમના ભાઇ અન્ય સ્થળે રહેતા હોય તે ઘરનો ઉપયોગ પણ મનોજ ચૌધરી કરે છે

ગતરાત્રે મનોજ ચૌધરીનો પુત્ર, પુત્રવધુ અને પૌત્રી ઘરમાં સુઇ ગયા હતા. જ્યારે મનોજ ચૌધરી પોતાના ભાઇના ઘરે સૂઇ ગયા હતા

(5:38 pm IST)