Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

આણંદ ;કસ્તુરબા કન્યા વિદ્યાલયની 10 વિધાયર્થીનીઓને ફૂડ પોઈઝિંગની અસર

આણંદની ચરોત્તર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલયની 10 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તમામ વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં આહાર આરોગ્યા બાદ તેમને ઝેરી ખોરાકની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગની અસર બાદ તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

(9:27 pm IST)