Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નરેન્દ્રભાઈએ ટ્વિટ કરી દુઃખ વ્યકત કર્યુ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂ.સરલાદીદી સાથેની યાદગાર તસ્વીર ટ્વીટર ઉપર 'શેર' કરતાં લખ્યુ છે કે બ્રહ્માકુમારી પરિવાર સાથે જોડાયેલ રાજયોગિની સરણદીદીજીના અવસાનથી મને ઉંડુ દુઃખ થયુ છે. તેમની મને હરહંમેશ શુભેચ્છાઓ મળતી રહી છે. બ્રહ્માકુમારી પરિવાર સાથે મારી સંવેદના આ પ્રસંગે જોડાયેલી છે. ઓમ શાંતિ.

(3:50 pm IST)