Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આઈ.એ.એસ. કેડરના નવનિયુકત અધિકારીઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ. ભારત સરકારે ગુજરાતના અધિક કલેકટર કક્ષાના ૧૨ અધિકારીઓને આઈ.એ.એસ. કેડરમાં નિયુકત કર્યા છે. જેમાં બી.જી. પ્રજાપતિ, ડી.ડી. કાપડિયા, ડી.એ. શાહ, કે.એલ. બચાણી, કે.એન. શાહ, ટી.વાય. ભટ્ટ, જી.એસ. પરમાર, એમ. એન. ગઢવી, એન.એ. નિનામા, એચ.જે. દેસાઈ, આર.કે. મહેતા અને કે.ડી. લાખાણીનો સમાવેશ થાય છે. આ બધા અધિકારીઓએ સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર.

(3:42 pm IST)