Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો:ખેડૂતોને આર્થિક નુકશાન થવાની સંભાવના

વાદળછાયા વાતાવરણના કારણે કપાસ, તુવેર, અને પાપડી અને ફુલો વાળા શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે. વાદળછાયા વાતાવરણના કારણે કપાસ, તુવેર, અને પાપડી અને ફુલો વાળા શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે.

 

(7:20 pm IST)