Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રામમંદિરના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસરને પ્રધાનમંત્રી મોદીના માતૃશ્રી હિરાબાએ જીવંત પ્રસારણને નિહાળ્યું

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનું તેમના માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં ટી.વી ના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું

(10:08 pm IST)