Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાનના ત્રીજા દિવસે કાલે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી શ્રમદાન કરી અભિયાનનું નેતૃત્વ કરશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ ગુરૂવાર ૭મી જૂને મધ્ય ગુજરાતના આણંદના લોટિયા ભાગોળ વિસ્તારમાં પર્યાવરણ અને સ્વછતા અભિયાનનું નેતૃત્વ કરશે.

(4:56 pm IST)