Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભગવાન મહાવીરે ચીંધેલા રાહ પર ચાલીએઃ ભૂપેન્દ્રસિંહ

મહાવીર જયંતીની શુભકામના પાઠવતા શિક્ષણમંત્રી

રાજકોટ તા. ૬ : રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે મહાવીર જયંતી પ્રસંગે ધર્મ, અહીંસા વગેરેનો મહિમાં વર્ણવી લોકોને સુભાકામના પાઠવી છ.ે

તેમણે જણાવ્યું કે ભગવાન મહાવીરે સમગ્રમાન જીવન માટે જે જૈન સિદ્ધાંતો આપ્યા, જીવન જીવવાની પદ્ધતિ સમાજને આપી, એ ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ સાબિત થઇ છે. આજના આ કટોકટી કાળમાં ભગવાન મહાવીરે ચીંધેલા રાહ પર ચાલીને સફળતા પૂર્વક આપણે પસાર થઇએ.

(4:28 pm IST)