Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પૂ. મોરારીબાપુએ દિવડા પ્રજવલિત કર્યા

ભાવનગરઃ પ્રખર રામાયણી મોરારીબાપુએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને માન આપી તેમના નિવાસે દીવડા પ્રજવલિત કર્યા હતા અને આ મહામારીનો જલ્દી અંત આવે તેમજ લોકોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(4:25 pm IST)