Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

તબલીગી જમાતમાંથી હાજરી આપી આવેલાને લીધે પણ કેસોમાં વધારો : ડો. જયંતિ રવિ

૮૫ કેસો લોકલ ટ્રાન્સમિશનથી... માનવથી માનવમાં પ્રસર્યા : ડો.જયંતિ રવિ

રાજયમાં કોરોનાના ૧૪૪ નવા કેસો થયા છે તેમાં અમદાવાદમાં ૬૪, સુરત ૧૭, રાજકોટ ૧૦, વડોદરા ૧૦, ગાંધીનગર ૧૩, ભાવનગર ૧૩, પોરબંદર ૩, પાટણ ૨ અને મોરબી - પંચમહાલ - જામનગર તથા છોટા ઉદેપુરમાં ૧-૧ કેસ થયા છે : અમદાવાદ - સુરત - વડોદરામાં ભારી સતર્કતાની જરૂર : ગુજરાતમાં લઘુમતી સમાજમાં સૌથી વધુ પોઝીટીવ કેસો : ગુજરાત માટે ખતરા સમાન : ૧૨ કલાકમાં ૧૬ નવા કેસથી સન્નાટો : ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક સવારે ૧૧ ઉપર સ્ટેબલ છે : મોટાભાગના કેસો દિલ્હીના મરકઝ - નિઝામુદ્દીન વિસ્તાર સાથે સંકળાયેલ : તબલીગી જમાતના મરકઝ ખાતેની આવન - જાવને ગુજરાતમાં મોટી આફત સર્જયાના એંધાણ

(11:14 am IST)