Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પુત્ર નરેન્દ્રભાઈની અપીલને વધાવતા હીરા બા : આંગણામાં પ્રગટાવ્યા દિવા

અમદાવાદ : પોતાના પુત્ર એવા પ્રધાનમંત્રી મોદીએ કરેલ અપીલને વધાવીને ઘર આંગણે રાત્રે 9 વાગ્યે નરેન્દ્રભાઈના માતા શ્રી હીરા બાએ દિવા પ્રગટાવ્યા હતા

 

(10:32 pm IST)