Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બનાસકાંઠાના તેરવાડા ઉજનવાડામાં ખેડૂતોના 300 જેટલા કનેક્શન કાપી નખાયા

નર્મદા અધિકારીઓ અને પોલીસનો કાફલો સાથે આવીને કનેક્શન કાપી નાખતા ખડૂતોમા રોષ

બનાસકાંઠા જિલ્લાના છેવાડા વિસ્તારમાંથી મુખ્ય નર્મદા કેનાલ દ્વારા ખેડૂતો ખેતી માટે પાણી ઉપયોગમાં લઈ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ ઉપર નર્મદાના અધિકારીઓએ પોલીસ કાફલા સાથે આવી ૩૦૦ ઉપરાંત પાણીના કનેક્શન કાપી નાખતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે 

(9:22 am IST)