Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ધાટલોડિયાની દુર્ઘટના બાદ અમદાવાદની તમામ બિન ઉપયોગી ટાંકીઓ ઉતારી લેવા તંત્રનો નિર્ણંય

કુલ 191 પાણીની ટાંકીઓ પૈકી 118 પાણીની ટાંકીઓનો થાય છે ઉપયોગ

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કુલ 191 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં 118 પાણીની ટાંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

(12:54 am IST)