Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કવાટર્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરાતાં અમદાવાદ રેલવે કર્મચારીઓએ કર્યો વિરોધ

 

અમદાવાદ : અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રેલવેના ખાનગીકરણના વિવાદ બાદ નવો વિવાદ શરુ થયો છે  રેલવે વિભાગે અમદાવાદ શહિત 4 શહેરના કવાટર્સ રી-ડેવલોપમેન્ટ માટે આપ્યા છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવતા. કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

(12:53 am IST)