Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ચિલોડા-ગાંધીનગર હાઇવે પહોળો કરવા માટે દસ હજાર વૃક્ષોનો ભોગ લેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી

ગાંધીનગર:ચિલોડા-ગાંધીનગર-સરખેજના માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટ અંતર્ગત સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે.જો કે,વૃક્ષોને બચાવવા પર્યાવરણપ્રેમીઓએ આંદોલન છેડયો હતો તેમ છતા વિકાસની આંધળી દોડમાં ઝાડ કાપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી

ચિલોડા સર્કલથી બ્રીજ સુધીના વિસ્તારમાં ,૧૦૦ જ્યારે સરગાસણથી વૈષ્ણોેદેવી સુધીના માર્ગ ઉપર ,૬૦૦ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. તો હાલની સ્થિતિએ -માર્ગ અને માર્ગ ઉપર વૃક્ષ કાપવાની કામગીરી ચાલી રહી છે. પ્રોજેકટ પાછળ દસ હજારથી પણ વધુ વૃક્ષોનો ખાતમો બોલાવી દેવામાં આવશે

(5:53 pm IST)