Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અંકલેશ્વર ટ્રાફિક સ્કોડના પીએસઆઈ દ્વારા રાજપીપળા ચોકડી ખાતે ગરીબ મજુરોને મીણબત્તીનું વિતરણ કરાયું

અંકલેશ્વર શહેર ટ્રાફિક સ્કોડ ના પીએસઆઈ ડી જી પટેલ દ્વારા રાજપીપળા ચોકડી ખાતે ગરીબ મજુરોને મીણબત્તી નું વિતરણ કરાયું હતું આજે રાત્રે ૯ વાગે અને ૯ મીનીટ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સૂચનાથી મીણબત્તી પ્રગટાવવાનો કાર્યકમ છે

(7:43 pm IST)