Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમદાવાદમાં નવા ગણવેશ સાથે RSS નું પથ સંચાલન

વિરાટનગરમાં 4.2 કી.મી લાંબા પથ સંચાલનમાં 5000થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

અમદાવાદમાં નવા ગણવેશ સાથે આરએસએસનું પથ સંચાલન યોજાયું હતું અમદાવાદ પૂર્વના વિરાટનગર ખાતે 4.2 કિલોમીટર લાંબા પથ સંચાલનમાં નવા ગણવેશ સાથે 5000થી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા નવા ગણવેશ બાદ આરએસએસનું આ પ્રથમ પથ સંચાલન હતું    વિરાટનગર ખાતે નવા ગણવેશ બાદ પ્રથમ વખત RSSનું 4.2 કિલોમીટર લાંબું પથ સંચાલન યોજાયું હતું. શહેરના ત્રણ અલગ અલગ રૂટ પર પથ સંચાલન યોજાયું હતું.

 

(9:07 am IST)