Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને હિંમતનગરના બામણામાં રામકથા

રાજકોટ, તા., ૪: પૂ.મોરારીબાપુના વ્યાસાસને સાંબરકાંઠા જીલ્લા અને હિંમતનગર તાલુકાના બામણા ખાતે શ્રીરામ  કથાનો આજથી પ્રારંભ થશે.આજે સાંજે પ્રથમ દિવસે પૂ.મોરારીબાપુ ૪ થી ૭ દરમિયાન શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

જયારે તા.પ થી ૧ર જાન્યુઆરી સુધી દરરોજ સવારનાં ૯.૩૦ થી બપોરનાં ૧.૩૦ સુધી શ્રી રામ કથાનું રસપાન કરાવશે.

શ્રી રામકથાનું આસ્થા ચેનલ ઉપરથી લાઇવ પ્રસારણ થશે.

(3:51 pm IST)