Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્ત પાલનપુર જીલ્લા જેલમાંથી ચાર પાકિસ્તાની કેદીઓને મુકત કરાયા

સુતરની આંટી પહેરાવાઈ અને 'સત્યના પ્રયોગો' પુસ્તક ભેટ અપાયા

જેલ મુકત થનાર ચાર કેદીઓમાં ચમનજી વેલાજી ઠાકોર, કાંતિભાઈ દલસાભાઈ ખોલડીયા,ભાવેશકુમાર પ્રકાશભાઈ જોશી અને ઉપેન્દ્રભાઈ મફાજી ઠાકોરનો સમાવેશ થાય છે.

(11:52 am IST)