Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કોરોના દર્દીઓની સતત ૧૦ માસ સુધી જમાડવાની વ્યવસ્થા કરનાર, રસોયા મોહન મહારાજ અને લહેરી મહારાજનું સન્માન કરતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

અમદાવાદ તા.૪ લોકડાઉન દરમ્યાન દરરોજ SGVP ગુરુકુલ દ્વારા ૨૦૦૦ ઉપરાંત ગરીબોને ભોજન બનાવવાની વ્યવસ્થા કરનાર અને SGVP  હોસ્પિટલમાં આજ સુધીમાં ૨૦૦૦  ઉપરાંત કોરોનાના દર્દીઓને દરરોજ સવાર, બપોર અને સાંજ સમયે સમયે જમાડવાની અને નાસ્તાની વ્યવસ્થા કરનાર રસોયા મહારાજ મોહન મહારાજ, લહેરી મહારાજ અને ભંડારી જીતુભાઇ આણદાણીનું શા.માધવપ્રિયદાસજી સ્વામીએ અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ હાર પહેરાવી સન્માન કર્યું હતું.

(1:04 pm IST)