Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

‘‘સીધો મારગ'': ગુજરાત રાજયના પૂર્વ મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી લિખિત પુસ્‍તકઃ વર્તમાન લોકશાહીને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્‍ન

 

 (ફોટો.sidho marag)હેડીંગ મેટર

ગાંધીનગરઃ ગુજરાત રાજયના પૂર્વમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી લિખીત પુસ્‍તક ‘‘સીધો મારગ''ટુંક સમયમાં લોન્‍ચીંગ કરાશે. જેમાં તેમના જાહેર જીવન ઉપર આધારિત ઘટનાઓનું નિરૂપણ કરાયું છે આ પુસ્‍તક આજની વાંકીચૂંકી રાજનીતિથી પર રહી સીધા મારગની રાજનીતિના પ્રતિબિંબ સમાન બની રહેશે. જે તેમના મતે દેશની વર્તમાન લોકશાહીને સાચા અર્થમાં ચરીતાર્થ કરવા માટે પ્રેરણારૂપ બની રહેશે.

પ્રસ્‍તાવનામાં શ્રી નાનુભાઇએ જણાવ્‍યા મુજબ આ પુસ્‍તક તેમની આત્‍મકથા નથી. પરંતુ તેઓના વિચાર,કાર્ય, અને કાર્ય પધ્‍ધતિ ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્‍ન છે. તેવું શ્રી દર્શન કળથીયાની યાદી જણાવે છે.

(9:42 pm IST)