Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજ્યના નાણાવિભાગમાં બદલીનો ઘાણવો : 26 જેટલા હિસાબી અધિકારીને બઢતી : વધારાના હવાલો પણ સોંપાયો

ભુજના ગીતેશ ગાંધી,જૂનાગઢના બ્રિજેશ મહેતા,સૌરાષ્ટ્ર યુનિ,ના રાજેશ માંડલિયા ,ભાવનગરના શૈલેષ પાદશાહ,જામનગરના હિતેષભાઇ ઘોડિયા,જામખંભાળીયાના દીપલિપ પાડલીયાને બઢતી અપાઈ

અમદાવાદ :  રાજ્યના નાણાવિભાગમાં બદલીનો ઘાણવો કાઢ્યો છે રાજ્યના 26 જેટલા હિસાબી અધિકારીને બઢતી અપાઈ છે વધારાના હવાલો પણ સોંપાયો  છે જેમાં ભુજના ગીતેશ ગાંધી,જૂનાગઢના બ્રિજેશ મહેતા,સૌરાષ્ટ્ર યુનિ,ના રાજેશ માંડલિયા ,ભાવનગરના શૈલેષ પાદશાહ,જામનગરના હિતેષભાઇ ઘોડિયા,જામખંભાળીયાના દીપલિપ પાડલીયાને બઢતી અપાઈ છે

26 જેટલા હિસાબી અધિકારીને બઢતી અને વધારાના હવાલો પણ સોંપાયો છે જેની યાદી આ મુજબ છે 

 

(7:50 pm IST)