Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજ્યના નાણાવિભાગના 4 નાયબ નિયામકની બદલીના હુકમો

બી,જે,દવે,જયેશ પટેલ.શિરીષ જે પંચોલીની બદલી : શ્રીમતી નિશા ઉદય રાવલની સ્વ વિનંતીથી બદલીના ઓર્ડર

અમદાવાદ : રાજ્યના નાણાવિભાગના 4 નાયબ નિયામકની બદલીના હુકમો  થયા છે

બી,જે,દવે,જયેશ પટેલ.શિરીષ જે પંચોલીની બદલી કરાઈ છે, જયારે શ્રીમતી નિશા ઉદય રાવલની સ્વ વિનંતીથી બદલીના ઓર્ડર થયા છે

(7:41 pm IST)