Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજ્યની નગરપાલિકાના 33 જેટલા ચીફ ઓફિસરોની બદલીના હુકમો

ઓખાના વિનોદ સી.રાઠોડ.ધોરાજીના મનન ચતુર્વેદી,વેરાવળ-પાટણના જતીનકુમાર વી, મહેતા, ઉપલેટાના ઋષિ સી,દવે,ભાયાવદરના સુશ્રી નીલમબેન એસ.ઘેટીયા કેશોદના પાર્થિવ બી,પરમાર,ભુજના મનોજ,આર, સોલંકી, અને બાંટવાના મુકેશભાઈ વાઘેલાની બદલી

અમદાવાદ : રાજ્યની નગરપાલિકાના 33 જેટલા ચીફ ઓફિસરોની બદલીના હુકમો  થયા છે જેમાં ઓખાના વિનોદ સી.રાઠોડ.ધોરાજીના મનન ચતુર્વેદી,વેરાવળ-પાટણના જતીનકુમાર વી, મહેતા, ઉપલેટાના ઋષિ સી,દવે,ભાયાવદરના સુશ્રી નીલમબેન એસ.ઘેટીયા કેશોદના પાર્થિવ બી,પરમાર,ભુજના મનોજ,આર, સોલંકી, અને બાંટવાના મુકેશભાઈ વાઘેલાની બદલી કરાઈ છે

રાજ્યની નગરપાલિકાના 33 જેટલા ચીફ ઓફિસરોની બદલીની યાદી આ મુજબ છે

(9:07 pm IST)