Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મોડાસાના જાલોદરમાં અંબાજી અને રણુજા જતા પદયાત્રીઓ માટે વિસામો :મેડિકલ સેવા ભોજન અને આરામની સુવિધા

 

મોડાસાના જાલોદર પાસે અંબાજી જતા પદયાત્રીઓ અને રણુજા જતા પદયાત્રીઓ માટે વિસામો શરૂ કરવામાં આવ્યો છે. વિસામાની અંદર પદયાત્રીઓ માટે મેડિકલ સેવા ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે

   અહીં  છેલ્લા 10 વર્ષથી અહીયા અવિરત પણે વિસામો ચાલે છે. જેની સેવાનો હજારો લોકો લાભ લેતા હોય છે. નોંધનિય છે કે અંબાજી જતા પદયાત્રીએ માટે અલગ અલગ જગ્યાએ લોકો વિસામો રાખતા હોય છે અને માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે.

(11:09 pm IST)