Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અમદાવાદના શાહપુરમાં ખોદકામ કર્યા ના થશે મેટ્રોનું કામ:કેનાલને કરાશે શિફ્ટ

અમદાવાદના શાહપુરમાં મેટ્રોનું કામ ખોદકામ કર્યા વિના જ ટ્રેન્ચલેસ ટેક્નોલોજીની મદદથી થશે. પ્રશાસનને અહીં એક ડ્રેનેજ કેનાલ મળી આવી છે, જે થલતેજથી વસ્ત્રાલને કનેક્ટ કરશે. મેઈન રોડ પર ખોદકામ કર્યા વિના જ આ કેનાલને શિફ્ટ કરવામાં આવશે

   અહીં 2.4 મીટર ડાયામીટર વાળા મશીનની મદદથી રોડ પર ખોદકામ કર્યા વિના જ જમીનમાં નીચે ખાડો ખોદી, પછી તેમાં પાઈપ્સ મુકવામાં આવશે.

(2:10 pm IST)