Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

યાત્રાધામ પાવાગઢ માં મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે નહિ ખુલ: 20 મી બાદ કરાશે વિચારણા

દિરના નવ નિર્માણનું કાર્ય ચાલુ હોવાથી લેવાયો નિર્ણય

પાવાગઢ : પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મંદિર શરૂ કરવા બાબતે મોટો નિર્ણ્ય કરાયો છે ,આગામી ૨૦ સુધી  નિજ મંદિર નહીં ખોલવા નિર્ણય કરાયો છે જેના કારણે ભક્તો ને માં મહાકાળીના દર્શન માટે રાહ જોવી પડશે જોકે મંદિર ના ખુલવાનું કારણ બીજું છે જેમાં મંદિરના નવ નિર્માણ નું કાર્ય ચાલુ હોવાથી આવો લેવાયો નિર્ણય લેવાયો છે જેમાં આગામી ૨૦ જૂન બાદ લેવાશે નિર્ણય કે મંદિર ખાતે નું કામ પૂરું થયે થી દર્શનાર્થીઓ ને અગવડ ના પડે જોકે સરકાર દ્વારા લોકડાઉન બાદ ૮ મી જૂન થી મંદિર ખોલવા ની પરવાનગી આપવા માં આવી છે છતાં મંદિર ટ્રસ્ટે પોતાના લેટરપેડ પર જાહેરાત કરી છે

(1:12 pm IST)