Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અન્ય રાજ્યમાંથી હવે લોકો બેરોકટોક ગુજરાતમાં નહીં પ્રવેશી શકે : આરોગ્ય વિષયક ચેકીંગ કરાવવું પડશે

તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર,મહનગસપાલિકા કમિશનર,રેન્જ આઈ જી ને ગૃહ વિભાગે સૂચના જારી કરી

ગાંધીનગરઃઅન્ય રાજ્યમાંથી હવે લોકો બેરોકટોક ગુજરાતમાં નહીં પ્રવેશી શકે,અન્ય રાજ્યમાં થી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોનું  આરોગ્ય વિષયક ચેકીંગ કરવાનું રહેશે

આ માટે આરોગ્ય વિભાગનો સહયોગ લેવો,તપાસ દરમિયાન જો કોઈને કોરોના ના લક્ષણ દેખાય તો કોરોનાની ગાઈડ લાઈન  પ્રમાંણે કાર્યવાહી કરવાનો ગૃહ વિભાગ દ્વારા આદેશ કરાયો છે

(10:41 pm IST)