Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ધોળકામાં કોરોના કેસ વધતા સવારે 8 વાગ્યાથી બપોરે 12 સુધી જ દુકાનો ખુલી રાખવા નિર્ણંય

વેપારીઓ અને અધિકારીઓની બેઠકમાં 8મી સુધી સવારે 4 કલાક દુકાનો ખોલવા નિર્ણંય

અમદાવાદ જીલ્લાના ધોળકામાં કોરોનાના કેસમાં વધોરો થતાં વેપારીઓ અને અધિકારીઓએ ગઇકાલે બેઠક યોજી હતી. જેમાં 8 જુન સુધી દુકાનો સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોળકામાં આસપાસના 50થી વધુ ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે.

(10:37 pm IST)