Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સંજય મોદી પુરવઠા નિગમના વહીવટી નિયામક પદે નિયુકત

રાજકોટ,તા. ૩: ગુજરાત નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા આઇ.એ.એસ. કેડરના અધિકારીશ્રી સંજય મોદીને રાજ્ય સરકારે એ જ નિગમમાં એકઝીકયુટીવ ડીરેકટર તરીકે નિમણુક આપી છે. તેઓ નિગમની કામગીરીથી ખૂબ વાકેફ છે. નિગમમાં વહીવટી દ્રષ્ટિએ આ જગ્યા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. (શ્રી મોદીનો મો. ૯૮૨૫૯ ૭૭૬૬૦ ગાંધીનગર)

(1:33 pm IST)