Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજ્યના 40 જેટલા અધિકારીઓને મહેસુલ વિભાગમાં મુકાયા : સબ ડિવિઝનમાંથી તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે નિમણુંક

સીધી ભરતીના અજમાયશી વહીવટી સેવા વર્ગ 1 ( જુનિયર સ્કેલ )ના 40 અધિકારીઓને મહેસુલ વિભાગ હસ્તક ફાળવાયા : તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે નિમણુંક કરાઈ : હળવદના હર્ષદીપ આચાર્યને માળીયા ( મિયાણા ).જામનગર ગ્રામ્યના ધાર્મિક ડોબરિયાને જોડિયા .પાલીતાણાના કુ, હિરલ બી,દેસાઈને ગારિયાધાર અને ખભાળિયાનાં સંજયકુમાર કેશવાલાને ભાણવડ મુકાયા

અમદાવાદ : રાજ્યના 40 જેટલા અધિકારીઓને મહેસુલ વિભાગમાં મુકાયા છે આ અધિકારીઓને સબ ડિવિઝનમાંથી તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે નિમણુંક  કરાઈ છે

  રાજ્યના સીધી ભરતીના અજમાયશી વહીવટી સેવા વર્ગ 1 ( જુનિયર સ્કેલ )ના 40 અધિકારીઓને મહેસુલ વિભાગ હસ્તક ફાળવાયા છે,તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે જેમાં હળવદના હર્ષદીપ આચાર્યને માળીયા ( મિયાણા ).જામનગર ગ્રામ્યના ધાર્મિક ડોબરિયાને જોડિયા .પાલીતાણાના કુ, હિરલ બી,દેસાઈને ગારિયાધાર અને ખભાળિયાનાં સંજયકુમાર કેશવાલાને ભાણવડ મુકાયા છે

રાજ્યના 40 જેટલા અધિકારીઓને મહેસુલ વિભાગમાં મુકાયા છે જેની યાદી આ મુજબ છે

(10:08 pm IST)