Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધીજીની 150મી જયંતીના અવસરે વડોદરા જેલથી 19 કેદીઓને મુક્ત : ગાંધી ગંગા પુસ્તક ભેટમાં અપાયા

વડોદરા : વડોદરા જેલમાંથી પાકા કામના ૬૬ ટકા સજા ભોગવી ચુકેલા ૧૯ કેદીઓને મુક્ત કરાયા છે. જેલ મુક્તી સમયે ગાંધી ગંગા પુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતુ. પાકા કામના કેદી જેલ બહાર નીકળી નવી ઇનિંગ શરૂ કરશે. આ કેદીઓને જેલ દરમિયાન સુથારી કામ, સિલાઈ કામ સહિતના કામો શિખ્યા છે. સાથે જ કામગીરી તેમને જેલની બહાર કામ આવશે.

(9:29 pm IST)