Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અમદાવાદમાં ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ એકસાથે હાજર : બાપુને પુષ્પાંજલી અર્પણ કરી

અમદાવાદ : મહાત્મા ગાંધીની કર્મભૂમિ અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ ગાંધી જયંતિની ઉજવણી થઈ છે. સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા , અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી . પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં શાળાન બાળકો ઉપસ્થિત રહ્યા.હતા

(12:27 pm IST)