Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રવિવારે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિરમગામમાં રક્તદાન કેમ્પનું આયોજન

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ વિરમગામ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિરમગામમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ:-  02/08/2020ના રોજ સવારે 10 થી બપોરેના 3 વાગ્યા સુધી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા વિરમગામ APMC માર્કેટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ એ સ્વૈચ્છીક રક્તદાન કરવું હોય તો નીલેશ રાણા - 7433855626, કીરણ સોલંકી -  7990918828, જગદીશ રાવળ - 9662229247, રસીક કોળી - 9624581635 ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો. તેમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ વિરમગામના સંયોજકોએ જણાવ્યું હતું.

(6:44 pm IST)